પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 3.2

(95)
  • 1.1k
  • 412

આત્મજા મૃત્યું પામી હતી. કેદારે જ એની હત્યા કરી હતી અને હું આ બધી બાબતે સાવ નિર્દોષ હતો. હકીકત જે હતી એ હતી પણ હવે દુનિયા આગળ મારે આ જ કહેવાનું હતું અને મેં એ જ કહ્યું. મારી અને આત્મજાના માબાપની વિનંતી ધ્યાનમાં લઈ એના શરીરને ચિરફાડથી બચાવી લેવામાં આવેલું. આમેય ગુનેગાર હાજર હતો અને આત્મજાનાં શરીર પર બીજી કોઈ ઈજાના નિશાન ન હતાં, અમારા દાંપત્યજીવન વિશે કશી ફરિયાદ ન હતી એટલે એમને મન આ કેસ પૂરો થઈ જતો હતો.                           ******      કેદારે એની જાતે એનો