હદય પરિવર્તન

(34)
  • 2.8k
  • 4
  • 927

દરેક માણસ ની જીંદગી માં એક એવો સમય આવે છે કે અને કાં તો કોઈ એક જાટકો લાગે છે ત્યારે તેને પોતે ભૂતકાળ માં લીધેલા પોતાના જ નિર્ણય ખોટા લાગે, પોતાની માન્યતા કે પોતાના જ વિચાર ખોટા લાગે, અન્ય વ્યક્તિઓ પ્રત્યે નું કઠોર વલણ કોમળ કરવાનું મન થાય અને એક પલટો આવે, મન માં રહેલા ખોટા વિચારો ને બદલી નાખવાનો , ખોટી માન્યતા કે જે ગઈ કાલ સુધી પકડી ને બેઠા હતા તેને છોડી કે તોડી દેવાનો, દિલ પર ના આ ખોટી માન્યતાના બોજ ને હળવો કરી નાખવાનો , મન પર ચડી ગયેલા ખોટા વિચારો ના બોજ ને ખંખેરી નાખવાનો ............ બસ એજ છે હદય પરિવર્તન