ચંદ્રગુપ્ત મૌર્ય

(84)
  • 38.9k
  • 43
  • 11.6k

ખેર મહાન ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસા પૂર્વે ૩૨૧ થી ૨૯૭ ગણાય છે. તે માહન મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ગ્રીક લોકો એને સેન્ડ્રોકોટસ કે એન્ડ્રોકોટસ તરીકે ઓળખતાં. આ પહેલો એવો રાજા હતો જેણે લગભગ આખા ભારતવર્ષને એકચક્રી બનાવ્યું હતું.