જનક રાજા ‘વિદેહી’ કેમ કહેવાય છે

(27)
  • 13k
  • 4
  • 3.1k

જનક રાજાને ‘વિદેહી’ કેમ કહેવાય છે આ પ્રશ્ન મિથિલા નગરીના એક બ્રાહ્મણને ઘણા સમયથી મુંઝવતો હતો. જેનો જવાબ જાણવા એ મિથિલા નગરીના રાજા ખુદ ‘જનકને’ મળવા જાય છે. શું એને એનો જવાબ મળશે જનક રાજા જવાબ આપે એના પહેલા બ્રાહ્મણ સામે ખળભળાવી મૂકે એક શરત રાખે છે. શું બ્રાહ્મણ એ શરતને પૂરી કરી શકશે શું એને ‘જનક રાજાને વિદેહી કેમ કહેવાય છે ’ આ મુંઝવતા પ્રશ્નનો જવાબ મળશે જાણવા વાંચો આ અદભૂત વાર્તા. તમને જરાય નિરાશ નહીં કરે એવી આશા રાખું છું. enjoy....