કર્મની જટિલતા ઉપરનો સ્વવિચાર - ભાગ 1

(27)
  • 3.6k
  • 2
  • 1k

Must read it.... આ લેખમાં કર્મની જટિલતા વિષેના પ્રશ્નોની સ્પષ્ટતા જડબેસલાક જવાબો આપીને કરી છે. વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શું એ રૂપિયા લઈને જાય છે, શું ચોર્યાસી લાખ યોનીઓ હોય, ધાર્મિકતા અને આધ્યાત્મિકમાં શું ફરક છે, મનુષ્ય મૃત્યુ પામે ત્યારે એને બીજો જન્મ શાનો મળશે એ કેવી રીતે નક્કી થાય, કયું કર્મ સારું કહેવાય, અને કયું કર્મ ખરાબ કહેવાય, શું ગુરુઓ હોવા જોઈએ, સાંસારિક અને આધ્યાત્મિકને જીવન વચ્ચે કેવી રીતે સુમેળ સાધવો... આ બધા પ્રશ્નોના જવાબ જાણવા આ લેખ અચૂક વાંચજો...