સ્વામિનારાયણ

(35)
  • 5.6k
  • 15
  • 1.3k

તેમણે નાનપણમાં જ કાશીના વિદ્વાનોની સભામાં જીત મેળવી રાજપુરસ્કાર મેળવ્યો હતો. કાળીદત્ત વગેરેનો પરાભવ કર્યો હતો. પિતા ધર્મદેવ પાસેથી જ ઘનશ્યામે વેદ-વેદાંગનું સાંગોપાંગ જ્ઞાન મેળવ્યુ હતુ. બાળપણથી જ તીવ્ર વૈરાગ્યનો વેગ હોવા છતાં માતાપિતાની સેવા આ પુત્રનું પ્રથમ કર્તવ્ય માનીને તેમણે સાતવર્ષ સુધી માતા-પિતાની સેવા કરી અને વડીલબંધુની આજ્ઞામાં રહ્યા. માતા ભક્તિ અને પિતા ધર્મદેવ ને દિવ્ય ગતિ આપી