વાસ્તવિકતાની ધરતી પર

(23.8k)
  • 5.8k
  • 3
  • 2.1k

કલ્પનાઓ ગમે એટલી મધુર હોય પણ માણસ, માત્ર કલ્પનાઓના સહારે જીવન વિતાવી ન શકે. એણે વ્યવહારિક બનવું જ પડે. આવી કશી વાત મેં આ નાનકડા નાટકમાં કહી છે. વાચકોને જરૂર ગમશે. -યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.