મારી વાર્તા છપાશે ને.. વિનાયક દામોદરદાસ મહેતા લેખક - શાશ્વત સંદેશ સામયિકનો ડિસ્પેચ વિભાગમાં ફોન કરીને પોતાની વાર્તાના અસ્તિત્વ વિષે મિ. મહેતા પૂછી રહ્યા હતા - ચાલીસેક વર્ષની ઉમરે લખવાનો ધખારો ઉપડેલો - વાર્તા માટે ફોન કરી રહેલા મહેતા સાહેબને શ્રુતિ ફોન્ટમાં વાર્તા મોકલી આપવાના ખબર મળ્યા.. વાંચો, સુંદર વાર્તા મારી વાર્તા છપાશે ને..