કોફી હાઉસ , પાર્ટ-૩૯

(143)
  • 9.4k
  • 4
  • 3k

પ્રવીણ ઓઝાસાહેબ અને હરદાસભાઇને કોફીહાઉસ બોલાવી સમજાવે છે અને એકવખત પોતાની ખાત્રી માટે માન્યતાને મળવાનું કહે છે. પહેલા તો ઓઝાસાહેબ ચોખ્ખી ના કહી ક્યે છે, પણ આખરે હરદાસભાઇના કહેવાથી તે માની જાય છે. બધા બિજે દિવસે પણ કલા મહોત્સવમાં જાય છે, શું ત્યાં માન્યતા સાથે મુલાકાત થશે જાણવા માટે વાંચો આ ભાગ નં ૩૯