ફાગણ સુદ આઠમ નો મહિમા

  • 4.5k
  • 2
  • 975

ફાગણ સુદ આઠમ નો મહિમા આખા વર્ષ માં એક મહા મંગલકારી દિવસ જો કોઈ હોય તો એ ફાગણ સુદ આઠમ નો ગણાય. કેમ કેમ કે આજ દિવસે આપણા પ્રથમ તીર્થંકર યુગાધી દેવ શ્રી આદિનાથ દાદા એ દર 1010 વષૅ, પૂર્વ 99 વખત શ્રી શત્રુંજય ગિરિરાજ ની ઘેટી પાગ થી દાદા ના દરબાર સુધી ની યાત્રા કરી હતી.