આપણી સંસ્કૃતિની ધરોહર આપણા પુરાણો છે , જેમ આપણા પુરાણો જીવનમાં દિશા સૂચક રહ્યા છે, તેમ આ વોટ્સએપ પુરાણ તમારા જીવનમાં સફળતા મેળવવાની દિશામાં ઉપયોગી થાય તે હેતુ થી લખાયું છે.