ઇશ્વરને.....

  • 3.6k
  • 4
  • 741

આ કાવ્યસંગ્રહ ઇશ્વર ને સમર્પિત છે.આ કાવ્યસંગ્રહમા ના તમામ કાવ્ય માત્ર ને માત્ર ઇશ્વર ને ઉદેશીને લખેલ છે.આ કાવ્યસંગ્રહ મા મે શકય એટલા કાવ્યના વિવિધ પ્રકાર `ફોરમેટ `નો ઉપયોગ કરેલ છે. જેવા કે સામાન્ય થી લઇને છંદાસ. અછાંદસ , સોનેટ , પિરામિડ , હાયકુ.તાંનકુ વગેરે વગેરે તમામ પ્રકારનો ઉપયોગ કરેલ છે. ઇશ્વર બાબત જે કઇ હુ માનુ છું , મારી માન્યતા છે તે તે આ કાવ્યમા રજુ કરેલ છે. તેમ કરતા કોઇની લાગણી દુભાય તો ક્ષમા કરશો.ઇશ્વર બાબત મારી જે જે માન્યતા છે તે મે આ કાવ્યો મા રજુ કરવા નમ્ર પ્રયત્ન કરેલ છે. આશા છે આપને આ કાવ્યસંગ્રહ વાંચવો ગમશે. આપના કિમતી અભિપ્રાય કાવ્યસંગ્રહ વાંચીને અવશ્ય જણાવશો. આભાર.