Sanjay C. Thaker Books | Novel | Stories download free pdf

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 13

by Sanjay C. Thaker
  • (4.5/5)
  • 7.8k

કૃષ્ણનો કર્મયોગ મનુષ્યો માટે છે, પશુઓ માટે નથી. પશુતાથી ભરેલા મનુષ્યો કૃષ્ણના કર્મયોગ માટે અધિકારી નથી. મનુષ્ય અને પશુ ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 12

by Sanjay C. Thaker
  • 6.5k

મહાભારતના યુદ્ધની શરૂઆતની તૈયારીઓ થઈ રહી હતી અને પાંડવો તેના પક્ષને અને કૌરવો તેના પક્ષને મજબુત કરવાની કોશિશોમાં લાગ્યા ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 11

by Sanjay C. Thaker
  • 5.3k

મોટાભાગના લોકો એવા કર્મો કરવામાં જ શ્રેષ્ઠતા માને છે કે જે કર્મોની પાછળ કંઈક શેષ (બેલેન્સ) રહે. એવું પણ ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 10

by Sanjay C. Thaker
  • 4.8k

મનુષ્યનું ચિત્ત ભાવનાઓનું આશય છે. જેમ આકાશમાં વાદળો રચાઈ છે, વાયુ વહે છે તે જ રીતે ચિત્તના આશ્રયે જ ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 9

by Sanjay C. Thaker
  • 4.8k

જાગૃતિ વગરનું જીવન વ્યર્થ છે. ત્રણે અવસ્થાઓમાં સૌથી વધુ પ્રભાવશાળી અવસ્થા જાગ્રતાવસ્થા છે. જે જાગૃત નથી તે મૃતવત છે. ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 8

by Sanjay C. Thaker
  • 4k

સમ્યક્‌ નિંદ્રાની આપણે ચર્ચા કરી તે જ પ્રકારે સમ્યક સ્વપ્ન પણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં આપણા ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 7

by Sanjay C. Thaker
  • 4.8k

જેની જાગૃતિ ઠીક નથી તેની સુસુપ્તિ પણ ઠીક નથી અને જેની સુસુપ્તિ ઠીક નથી તેની નિંદ્રા પણ ઠીક રહેતી ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 6

by Sanjay C. Thaker
  • 4.5k

મનુષ્યના જીવનનું સૌથી અગત્યનું સ્તલ બૌદ્ધિક સ્તલ છે. જે સ્તલની પ્રબળતાથી મનુષ્ય અન્ય પશુઓથી અલગ પડે છે. મનુષ્ય ધારે ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

by Sanjay C. Thaker
  • (3.9/5)
  • 4.5k

માનસિક સ્તલ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી વિંટાયેલું છે, માનસિક સ્તલ ઉપર સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણોની ઓળખ ...

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 4

by Sanjay C. Thaker
  • 5.2k

સૌ પ્રથમ મનુષ્યના કર્મનું અંગ ધ્યાને લઈએ તો તે છે શરીર. શરીર વગર કોઈ કર્મો સિદ્ધ થવા સંભવ નથી. ...