Sukhni chavi krushno Karmyog - 13 by Sanjay C. Thaker in Gujarati Mythological Stories PDF

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 13

by Sanjay C. Thaker Matrubharti Verified in Gujarati Mythological Stories

કૃષ્ણનો કર્મયોગ મનુષ્યો માટે છે, પશુઓ માટે નથી. પશુતાથી ભરેલા મનુષ્યો કૃષ્ણના કર્મયોગ માટે અધિકારી નથી. મનુષ્ય અને પશુ બંનેને પ્રકૃતિએ શરીર, મન, બુદ્ધિ અને ચેતના આપી છે. શારીરિક દૃષ્ટિએ પશુઓ મનુષ્ય કરતા વધારે શક્તિશાળી છે. માનસિક દૃષ્ટિએ પણ ...Read More