Sukhni chavi krushno Karmyog - 5 by Sanjay C. Thaker in Gujarati Mythological Stories PDF

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 5

by Sanjay C. Thaker Matrubharti Verified in Gujarati Mythological Stories

માનસિક સ્તલ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી વિંટાયેલું છે, માનસિક સ્તલ ઉપર સત્વ, રજસ અને તમસ રૂપી ત્રણ ગુણોની ઓળખ ભિન્ન છે. મનની ઓળખ આપતા શાસ્ત્રો કહે છે. ‘સંકલ્પો વિકલ્પો જાયતે ઈતિ મનાઃ’ અર્થાત જે સંકલ્પો અને વિકલ્પોને જન્માવે છે તે ...Read More