મરેલા વ્યકિતની આત્મા

(42)
  • 6.6k
  • 0
  • 1.8k

આ વાત સાચી ઘટના ઉપર આધારિત છે . મને આનો થોડો ઘણો ભાગ જાણવા મળેલો તેથી મેં તેના પર લખવાનો પ્રયાસ કર્યો છે . આ વાત છે પંજાબ ના જાલંધર ની થોડા સમય પેલા એટલે કે લગભગ 2012 માં પોતાના ઘટના બની ગઈ જેનાથી આખું જાલંધર ખૂબ મોટા આઘાત ની સાથે એક આત્માના છાયામાં પણ આવી ચૂક્યું હતું .

New Episodes : : Every Saturday

1

મરેલા વ્યકિતની આત્મા ૧

આ વાત સાચી ઘટના ઉપર આધારિત છે . મને આનો થોડો ઘણો ભાગ જાણવા મળેલો તેથી મેં તેના લખવાનો પ્રયાસ કર્યો છે . આ વાત છે પંજાબ ના જાલંધર ની થોડા સમય પેલા એટલે કે લગભગ 2012 માં પોતાના ઘટના બની ગઈ જેનાથી આખું જાલંધર ખૂબ મોટા આઘાત ની સાથે એક આત્માના છાયામાં પણ આવી ચૂક્યું હતું . ...Read More

2

મરેલા વ્યક્તિની આત્મા 2

આગળ ના એપિસોડ માં આપણે જોયું કે માહિપાલ સિંઘ નું મૃત્યુ થાય છે . તેથી તેની પત્ની પ્રતિતીવિધવા જાય છે . આથી માહિપાલ સિંઘ ની પત્ની વિશે તેની માતા ખૂબ જ ચિંતા માં ગરકાવ થઈ જાય છે . છેવટે તે પ્રતિતીના લગ્ન પોતાના નાના પુત્ર સિંઘેર સિંધ સાથે નક્કી કરે છે . તો આ લગ્ન થી પ્રતિતી કે સિંઘેર સિંધ લગ્ન માટે તૈયાર થતા નથી . ઘણું સમજાવ્યા પછી તે બંને લગ્ન માટે તૈયાર થાય છે . પરંતુ લગ્ન નક્કી થયા બાદ તરત જ પ્રતિતી સાથે પેરાનોર્મલ એકટીવીટી થાય બને છે . અહીંથી હવે આ એપિસોડ ચાલુ થાય ...Read More