સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા -રા'નવઘણ

(15)
  • 5.5k
  • 1
  • 2.4k

જ્યાં મુચકુંન્દે હણ્યો છે કાળને જ્યાં યવન પાછળ પડ્યો તો કૃષ્ણની... જ્યાં ઈન્દ્ર ના હાથી તણા પગલા હજી સ્મરણે ચઢે.. .! એવી સોરઠની ધરા અને તેની રાજધાની જુનાગઢ, નાનકડુ એવુ રાજ્ય પણ સુંદરતા સ્વર્ગ ને પણ લજવે, ગઢ ગિરનાર જુનાગઢની હદમાં આવતો. જુનાગઢની ગાદી પર ચુડાસમા રાજવંશના શાશક દહિયાસ [ડિયાસ] ના રાજ તપે. રા' નો વિશ્વાસુ એવો ઝુમ્મક ચાવડો નામનો રાજપુત જેને ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકો પાસેથી મુંડકા વેરો લેવાનુ કામ સોંપાયું. રા'ડીયાસ ને ઝુમ્મક ચાવડા માટે ભરોસો હતો કે માણસ દાણ વસૂલ કરવાની નીતિને વગોવે તોવો ખાઉધરો નથી,

New Episodes : : Every Friday & Sunday

1

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 1

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા -રા'નવઘણ ભાગ -૧ . . જેને આપણે સુવિસ્તૃત રીતે 15 ભાગમાં જોવાનો પ્રયત્ન કરીશુ... .. Part -1 સ્ત્રી હઠ •જ્યાં મુચકુંન્દે હણ્યો છે કાળને જ્યાં યવન પાછળ પડ્યો તો કૃષ્ણની...જ્યાં ઈન્દ્ર ના હાથી તણા પગલા હજી સ્મરણે ચઢે.. .! એવી સોરઠની ધરા અને તેની રાજધાની જુનાગઢ, નાનકડુ એવુ રાજ્ય પણ સુંદરતા સ્વર્ગ ને પણ લજવે, ગઢ ગિરનાર જુનાગઢની હદમાં આવતો. જુનાગઢની ગાદી પર ચુડાસમા રાજવંશના શાશક દહિયાસ [ડિયાસ] ના રાજ તપે. રા' નો વિશ્વાસુ એવો ઝુમ્મક ચાવડો નામનો રાજપુત જેને ગિરનારની યાત્રાએ ...Read More

2

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 2

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા- રા'નવઘણનવલકથા નો આજે બીજો ભાગ....... ભાગ-૨ - રા'ડીયાસ નુ ખૂન & આહિરાણી નુ સર્વોચ્ચ બલિદાન દુર્લભરાજ પોતાના મંત્રીઓની એક સભા બોલાવી,અને સભામાં સોરઠને કઈ રીતે કબજે કરવું એ પ્રશ્ન મૂક્યો... એક યુક્તિબાજ મંત્રી એ માર્ગ દેખાડ્યો ‘મહારાજ યાત્રાળુના સંઘ માં આપણે લશ્કરી ટુકડીઓને જૂનાગઢ કિલ્લામાં સૌપ્રથમ દાખલ કરો કે જેથી જૂનાગઢના રા'ડીયાસ ને કિલ્લો બંધ કરવાની ફરજ પડે એ અગાઉ જૂનાગઢનો કબજો આપણે લઈ શકીએ.'દુર્લભ સોલંકીએ આ માર્ગ કબૂલ રાખ્યો ને પૂછ્યું પણ આપણું લશ્કર વધારે પડતું કિલ્લામાં હશે તો પણ સોરઠવીરો આપણો મજબૂત સામનો કરે તેવા છે તેમના જોમ અને ઉત્સાહ મરી જાય તો ...Read More

3

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 3

સોરઠની ધરતીની શૌર્યવંતિ ગાથા - રા'નવઘણ ભાગ - ૩ સોરઠ વિજય- નવલકથા અંતગર્ત આપણે ગયા અંકમાં આહિર દેવાયત બોદર તમના પત્ની સોનબાઈ ના બલિદાનની વાત જોઈ કે, કેવીરીતે પોતાના રાજાના વંશને બચાવવા પોતાના સગા દિકરાનું બલિદાન આપતા પણ આહિર કે આહિરાણી ખચકાતા નથી, દેવાયતબાપુ પોતાના જ હાથે પંડના દિકરાનુ મસ્તક ઉતારી લે છે, અને એનાથીય કપરી કસોટી આહિરાણી સાનબાઈમાં માથે... જે આંખોમા લાડથી આંજણ આંજતા એ જ આંખોને પોતાના પગ નીચે કચળવી પડે છે.. છતાંય એ આહિર કે આહિરાણી મુખ પર સહેજ પણ દુઃખની રેખા અવતરવા દેતા નથી, પોતાના દિકરા ઉગાના મોતનુ દુઃખ મનાવતા નથી કેમકે જો દુઃખનો અણસાર ...Read More