મહેર શુરવીર શહીદ નાગાર્જુન સિસોદિયા

by KRISHNAKUMARSINHJI GOHIL Matrubharti Verified in English Motivational Stories

આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય ત્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ત્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં પોરબંદર પાસે આવેલા નાનકડા પંખીના માળા જેવા ગામ મોઢવાડાનો ...Read More