karan ghelo bhag 3 by Nandshankar Tuljashankar Mehta in Gujarati Classic Stories PDF

કરણઘેલો - ભાગ ૩

by Nandshankar Tuljashankar Mehta Matrubharti Verified in Gujarati Classic Stories

કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે. નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી. માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા ...Read More