કેદી નં ૪૨૦ - 16

(85)
  • 3.1k
  • 3
  • 1.7k

માલતી પોતાના જાદુગર પતિની હત્યા કરવાનું ષડયંત્ર વિચારતી હોય છે પરંતુ એને તક નથી મળી રહી હોતી.પણ એક દિવસ એ તક પણ મળી જાય છે એ કમલેશ ના જાદુ ના શો દરમ્યાન ચાવી બદલી નાખે છે જેને લીધે કમલેશ પેટીમાંથી બહાર નીકળી શકતો નથી અને ઓક્સિજન ના મળતા પેટી માં જ એ મરી જાય છે અને એનું મ્રૃત્યુ અકસ્માત માં ગણાઇ જાય છે એ પછી માલતી અને અશોક છટકીને નાસી જવાનું આયોજન કરે છે અને લોકો ની નજર માં માલતીને મરેલી બતાવીને નાસી જાય છે એ પછી એક મહત્વપુર્ણ કામ કરવાનું હોય છે લોકો ની નજરમાં પોતાને દેેૈવીય શક્તિ છે એમ સાબિત કરવાનું .અને માલતી માંથી એ મ્રૃણાલમા કેવી બને છે એ જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦