યુધિષ્ઠિર અને દુર્યોધન

(37)
  • 5.2k
  • 6
  • 1.4k

વિચારમગ્ન અવસ્થામાં બેઠેલા વિદુરજીનો હાથ તેમની દાઢી પર ફરતો હતો.ધૃતરાષ્ટ્ર દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર તેઓ વિચાર કરી રહ્યા હતા. શકુની દ્વારા થયેલા વકબાણોથી પરેશાન ધૃતરાષ્ટ્રે વિદુરજી ને પ્રશ્ર્ન કર્યો હતો. હસ્તિનાપુર ભારતરાષ્ટ્ર એક અતિ વિશાળ , શક્તિશાળી અને અજેય રાજ્ય હતું.હસ્તિનાપુર નો કારભાર અંધ ધૃતરાષ્ટ્ર પર હતો મહામંત્રી પદ વિદુરજી શોભાવી રહ્યા