આકાશ - ભાગ - ૩

(46)
  • 3.2k
  • 5
  • 1.3k

ખાસ નોંધ :-આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  *****આપણે બીજા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત, અહેમદ ખાન, હનુમંત ગુર્જર અને એમની ટીમે આતંકવાદીઓ ને મોતને ઘાટ ઉતારી દીધા. આ તરફ PMO અને NSA મનજીત સિંહે જવાનોને અભિનંદન પાઠવ્યા અને