જાદુઈ પથ્થર

(32)
  • 5.1k
  • 5
  • 1.4k

એક વખત એક ગામ મા બાદશાહ એ ગામવાસી ની સૂઝ અને સમજણ ના પારખાં કરવા માટે રાત ના સમય પર રસ્તા પર એક મોટો પથ્થર મૂકી દીધો .... અને એ પથ્થર ની નીચે એક ચિઠ્ઠી મૂકી દીધો.  .. ..  એટલે  બીજે દિવસે બાદશાહ ગુપ્ત વેશ માં આવી ને રસ્તા પર જોવા લાગ્યા એટલે પહેલે દિવસે એને જોયું કે અમુક લોકો એ પથ્થર ની બાજુ માંથી ચાલી ને નીકળી ગયા .... અમુક લોકો એ પોતાનો રસ્તો બદલી નાખ્યો તો વળી અમુક લોકો એ પથ્થર ને ખસેડવાની થોડી ઘણી કોશિશ કરી અને પથ્થર ના ખસ્યો તો તે ભી ત્યાં થી ચાલ્યા ગયા ....