અપરાધ - ભાગ - ૬

(80)
  • 5.6k
  • 5
  • 5.2k

"કેતનભાઇ ના કહેવા મુજબ આપણી સાથે જે બની રહી છે તેવી ધટના તેઓ સાથે બનવાની શરૂ થઈ એટલે તે લોકોએ એક હવન કરાવેલો. અને ત્યારબાદ તો મુશ્કેલીઓ ઓછી થવાને બદલે ઉલટાની વધવા લાગી. તેઓએ હવન કર્યો તેના ચાર દિવસ પછી કાજલભાભીના વર્તનમાં ધણો ફેરફાર આવ્યો હતો. તેઓ અવારનવાર 'અપરાધ' 'અપરાધ' એમ બુમો પાડતા, અને કોઈ પુરુષને જોવે કે તરત જ...." નિકુલ વાત કરતો અટક્યો અને થોડી વાર માટે અટક્યો."પુરુષને જુવે તો શું?" અવિનાશે પૂછ્યું."કોઈ પણ પુરુષને જુવે કે તરત જ પોતાના વસ્ત્રો ઉતારવા લાગતા અને સામેવાળી વ્યક્તિને ચોંટી જતા અને અભદ્ર માગણી કરતાં"બધાના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ હતા. નિકુલ પણ