યોગ અને ઈશ્વર એ સુખી થવાના માર્ગ છે....

  • 1.8k
  • 1
  • 429

આજે વિશ્વ અlખાએ યોગને અપનાવ્યું છે. વિશ્વ દિન તરીકે ૨૧ જુનને અlપણે યોગ દિવસ તરીકે ઉજવ્યું .. પરંતુ એ પહેલlથી પણ યોગ દુનિયામાં પ્રસરી ચુક્યું હતું.. લાખો અને કરોડો લોકોની દેનિક ક્રિયામાં યોગનો સમાવેશ થઇ ચુક્યો છે. ભારતના વર્તમાન સહિત કેટલાક અન્ય પ્રધાનમંત્રીઓ એ તો વરસોથી યોગ ને અપનાવેલ અને દેનિક કીર્યl નો ભાગ બનાવેલ. જેમાં ઇન્દીરાગાધી નું નામ મુખ્ય છે. . સુખનો માર્ગ છે યોગ અને ધ્યાન તેમજ પ્રlણlયમ . આ હકીકત વિશ્વમાં ઘણાએ સ્વીકારી છે, અને અનુભવી પણ છે ... જેમાં યુવાવર્ગ મોટો છે. યોગ એ જીવનની પધ્ધતિ છે. તેમ જ lifestyle છે. ધ્યાન મનની