Facts...

  • 2.6k
  • 1
  • 717

હવે આપણી પાસે સંબંધો ઓછા થતા જાય છે એનું એક કારણ એ પણ છે કે ગેરસમજ.સંબંધોમા ગેરસમજ ઉભી થવી તે બહુ સહજ બાબત છે પણ એનો મતલબ એ તો નથી કે આપણે સીધો સંબંધ જ કાપી નાખીએ ‌.ગેરસમજ સૂલઝાવી પણ શકાય છે પણ આપણે એને ઉકેલવા નથી માંગતા આપણા અહમને કારણે.પણ જો અહમ કરતા આપણા માટે સંબંધ મહત્વનો હોય તો ગેરસમજણ દૂર કરવાની પહેલ આપણે કરીએ.સામેવાળી વ્યક્તિ દર વખતે પહેલ કરે એ જરૂરી નથી.જો સંબંધ સચવાતો હોય તો આપણે પહેલ કરીએ એમાં નુકસાન નથી.બાકી આમ તો આપણે આપણા અહમને કારણે સંબંધો ખોતા જ‌ઇશુ અને જે વ્યક્તિ એવું વિચારતી હોય છે