વિવાહ એક અભિશાપ - ૧૩

(92)
  • 6.4k
  • 4
  • 2.9k

આગળ આપણે જોયુ કે વિક્રમ દુર્ગા દેવી ના જણાવ્યા મુજબ ટેકરી પર રહેલા એક સિદ્ધ તપસ્વી એવા સાધુ મહારાજ પાસે જાય છે .એ વિક્રમ ને ભસ્મ ની પોટલી આપે છે અને હીર જ્યારે ગીત ગાતી હોય ત્યારે એની જાણ બહાર એની આજુબાજુ કુંડાળુ કરી એને કેદ કરવાનુ કહે છે અને જણાવે છે કે એ પછી એ જે પણ પ્રશ્ન પુછશે એનો જવાબ આપવા મજબુર થઈ જશે.વિક્રમ એમના આશિર્વાદ અને ભસ્મ ની પોટલી લઇ પાછો ફરે છે .અદિતિ ને ગામ ના રસ્તા પર એ જ હવેલી દેખાય છે જે એણે રસ્તા પર જોઇ હતી