સબંધો

  • 2.7k
  • 1
  • 757

સંબંધો ખુબ જ બરડ હોય છે. કાચના ઘરથી પણ વધારે. ઘણી વાર માત્ર sorry કહી દેવાથી ભૂલ સુધરી જતી નથી. હા, સામે વાળી વ્યક્તિ કદાચ મોટું મન કરી માફ કરી પણ દે તેમ છતાં ઘણી વાર આપણે કરેલી ભૂલનો અફસોસ સદાય આપણી સાથે રહે છે, એ ક્યારેય આપણો પીછો છોડતો નથી. અને એનો ડંખ રોજ નવું ઝેર દઈ જાય છે. સારા ઇરાદાથી કરેલું કામ પણ જો સામે વાળાને થોડીક પણ તકલીફ આપે તો એ પણ પાપ જ છે. અને કરેલા દરેક પાપની ભરપાઈ એક યા બીજી રીતે કરવી જ પડે છે; ક્યારેક કોઈ સજાના રૂપમાં તો ક્યારેક સદાય માટેના પસ્તાવાના