સુખદ મેળાપ - 1

(24)
  • 3.4k
  • 2
  • 1.4k

મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે એટલું રહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે