ખૂની કોણ? - 7

(40)
  • 5.3k
  • 2
  • 3.1k

નિરાલી અને કેતન ના મર્ડર કેસ ની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નિરાલી ના સસરા રમેશ દાસ ની પૂછપરછ કરે છે, ગયા એપિસોડ થી હવે આગળ...___________શેઠ અભય દાસે વસિયત બદલી નાખી, આટલું કહી રમેશ ના ચેહરા ના ભાવ બદલાઈ ગયા નું જાણી અમિતાભે તેને આગળ ની વાત કરવા જણાવ્યું. રમેશે વાત આગળ વધારી, "શેઠ અભય દાસજી ની નવી વસિયત મારા હાથ માં હતી, એક સમયે આખી કંપની અને તેમની તમામ સંપત્તિ મારા નામે કરી દેવા ની વાત કરનાર શેઠ અભય દાસે નવી વસિયત માં મારા નામે માત્ર ૨૫% સંપત્તિ જ કરી હતી જ્યારે બાકી ની ૨૫% શેઠ ત્રિભુવન દાસ