કર્તવ્ય - એક બલિદાન - 12 - આત્મા ની મુક્તિ

(34)
  • 3.1k
  • 2
  • 1.2k

ગયા ભાગ માં આપડે જોયું કે આખો અનંત પરિવાર દ્વારા મેધા નો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. મેધા ની ખુશી ઓ નો પાર રહેતો નથી. બીજા દિવસે સવારે અનંત પરિવાર કુળદેવી ના દર્શન માટે નીકળે છે ત્યાં જઈને ખબર પડે છે કે મેધા ની ઉપર કોઈ આત્મા નો છાયો છે.... હવે આગળ..... ભાગ :- 12 - આત્મા ની મુક્તિ કુળદેવી ના મંદિર પોહચી ને મેધા ના શરીર ની આત્મા પહેલાંજ રોહન ઉપર વાર કરી ચૂકી હોય છે , પણ રોહન ના સારા નસીબ તેને બચાવી લીધો હતો. કુળદેવી નું મંદિર હોવાને લીધે મેધા ના આખા શરીરે બળતરા ઊપડી