સંબંધોની માયાજાળ - 6

  • 2.8k
  • 724

સંબંધોની માયાજાળ_6 ગર્વિતના ગયા બાદ ગરિમા બહેન બીજા રૂમમાંથી બહાર નીકળે છે. હકીકતમાં જ્યારે ગર્વિતે લાઉડ મ્યુઝીક વગાડ્યું ત્યારના ગરિમા બહેન ત્યાં હતા અને એમને બંને ભાઈઓ વચ્ચે ચાલતી વાતચીત પણ સાંભળી લીધી હતી. ગઈ કાલની જેમ આજે રાત્રે પણ ગ્રંથને ઊંઘ ના આવી. અને આવે પણ કેવી રીતે?? ગઈ કાલે તો ખાલી એનું નામ જ સાંભળ્યું હતું, જ્યારે આજે તો દિવસમાં મોટાભાગનો સમય એની સાથે વિતાવ્યો હતો.???? ઊંઘ આવતી હોય એણે રાત મુબારક!! ના આવતી હોય એણે કોઈની યાદ મુબારક.. ???? આખી રાત ગ્રંથે ભૂમિજાના વિચારોમાં વિતાવી. અને જ્યારે સવાર પડવા આવી ત્યારે જઈને એણે ઊંઘ આવી. ઊંઘ આવી