વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 14

(15)
  • 2.4k
  • 2
  • 1.1k

સભાસદ ને દુત ને મારતો જોઈ રાણી કર્ણાવતી તેને રોકે છે. ને દુત ને મારવો એ ધર્મ નથી. તે તો તેના રાજા નો સંદેશો લઈને આવ્યો છે. એટલે મહેમાન કહેવાય.રહી વાત તેમના સંદેશા ના જવાબ ની છે. તો હે.. દુત સાંભળ તારા મહારાજ ને કહી દેજે કર્ણાવત દેશ કાયરો નો દેશ નથી અંહી સ્ત્રીઓ પણ વીરાંગના નું રૂપ ધારણ કરી શકે છે. અને સમય આવે એટલે હાથમાં હથિયાર લઈ યુદ્ધ મેદાનમાં ઉતરી પણ જઈ શકે છે. તારા મહારાજ ને એ પણ કહી દેજે મહારાણી કર્ણાવતી નહિ પણ અમારી એક દાસી પણ તારા રાજા ની દાસી પાત્ર નથી. યુદ્ધ કરી વીરગતિ