વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 25

(16)
  • 2.7k
  • 4
  • 968

રાજા વેદાંત ના મૃત્યુ થી આખું યુદ્ધ મેદાન થંભી ગયું. કર્ણાવત દેશ ની સેના એ હાર સ્વીકારી લીધી ને મહારાજ વેદાંત ના ગમમાં હિમ્મત હારી ગયા ને સોંધાર આશુએ રડવા લાગ્યા દુશ્મન વિક્રસેન યુદ્ધ જીતી ગયો હોય તેમ જીત ની ખુશી માં નાચવા લાગ્યો. જીત ની ખુશી વિક્રસેન ની સેના પણ મનાવવા લાગ્યા. રાજા વિક્રસેન તેમના ઘોડા પર બેસીને કર્ણાવત દેશના મહેલ તરફ જાય છે ત્યાં સામે એક મોટી ફોજ આવતી જોવે છે.રાજા વિક્રસેન આવી પહેલી ફોજ જોઈ રહ્યો હતો જેમાં બધી સ્ત્રીઓ જ યુદ્ધ કરવા આવી રહી હતી. અને એક હાથમાં મશાલ હતી તો બીજા હાથમાં તલવાર હતી. બધી