સકારાત્મક વિચારધારા - 12

(12)
  • 4.1k
  • 3
  • 1.8k

સકારાત્મક વિચારધારા 12 "દરિયો ના મળે તો શું? નાળા માંથી નૌકા પાર લગાડીશું. આસમાન ના મળે તો શું? ચાંદ તારા ને જમીં પર બોલાવીશું? કિસ્મત ના આપે સાથ તો શું? ખુદા ને દોસ્ત બનાવીશું." રમીલા બેન, ગામડા ના રહેવાસી માત્ર બે ચોપડી ભણેલા,પણ નાનપણ થી જ બહુ જિજ્ઞાસુ છોકરી દરેક બાબતે પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવનાર.દરેક વાત તેમણે તેમની પાપાથી શીખેલી.વાત પછી રસોડા માં કામ કરવાની હોય કે પછી તેમના પોતાના ખેતર માં કામ કરવાની