ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૧ )

(11)
  • 3.4k
  • 1
  • 960

રાઘવકુમાર ડૉ.રોયને મળ્યા અને બાબુડા અને પેલા પાગલની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી . યોગ્ય સમય જણાતા એમને આ કેસ પર કામ ના કરવાનું અલ્ટીમેટ અપાયું છે એ વાતની જાણ કરી . ભૂતકાળની ઘટના ફરી આકાર લઇ રહી હતી . હાલ નિવૃત્તિ અધિકારી ડી.જે. ઝાલાને આ કેસ પર તપાસ કરવાના લીધે ટ્રાન્સફર અપાયું હતું અને હવે રાઘવકુમારને પણ આ કેસથી દૂર રહેવા માટે કહેવાયું હતું . કોઈ તો છે જે આ તપાસ પૂર્ણના થાય એમ ઈચ્છે છે ... કદાચ એનાથી તેનું ખૂબ મોટું નુકસાન થાય એમ છે .... જે આખા ડિપાર્ટમેન્ટને પોતાના ઈશારે નચાવી શકે છે ..પરંતુ કોણ ..!?