નવો વાર પરિવાર

  • 3.2k
  • 386

પ્રસન્ન પારિવારિક જીવનની સપ્તપદીપ્રિય પરિવારજનો,જીવનયાત્રામાં સાત ના અંકનું મહત્વ અદભૂત છે. પૃથ્વી ના સાત ખંડ, સાત મહાસાગર, મેઘધનુષના સાત રંગ, સપ્ત ઋષિ, અને સાત અજાયબી.મિત્રો, જેમ સપ્તાહમાં સાત વાર છે તેમ આઠમો વાર એ સૌનો મધુર પરિવાર છે. પરિવાર એ પ્રભુ એ માનવને પ્રદાન કરેલું સર્વોત્તમ નજરાણું છે. જીવનમાં પરિવારથી એકમેકની સાથે એકતા, એકરૂપતા અને એકાત્મકતા છે. પરિવાર ના સભ્યો એકબીજા સાથે સ્નેહ સેતુ થી જોડાયેલા છે. પરિવારના દરેક સદસ્યની ભૂમિકા અજોડ અને અલૌકિક છે. તેના પાયામાં સમર્પણ સમાયેલું છે. નિષ્કામ પ્રેમ પરિવારને જોડીને રાખે છે.મિત્રો, આજે પરિવારના એવા સાત આભૂષણ ની વાત કરવાના છે કે જેમના વિના પરિવારમાં પ્રેમનો