અજમાનુ વ્યાજ

(12)
  • 6.2k
  • 1
  • 1.9k

( આપણે જે નવી પદ્ધતિ તરફ દોડી રહ્યા છીએ, ને આપણી ચિકિત્સા પદ્ધતિ જે ખુદ દૈવી શક્તિ દ્વારા આપને મળી હતી તેમાં આપણી શ્રદ્ધા ઘટી રહી છે, તેને પુનઃ જીવીત કરવાનો છે આજના કોરોના COVID-19 કાળ માં, જેને આપણને ઘણું બધું શીખવાડી દીધું, તેમ આપણી જુની ને અસરકારક આયુર્વેદ પધ્ધતિ ફરીથી જીવંત કરી દીધી સાથે સાથે આપણને અને દુનિયાને પોતાની તાકાત પરચો આપ્યો. દુનિયા ભલે જેને દાદીમાં નું રસોડું કે નુસખા કહી ને મજાક ઉડાવી રહી હોય પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આયુર્વેદ એ કાયમ કપરા સમયમાં લોકો ને ઉગારી છે. આપણાં પૂર્વજો પાસે ભલે