પ્રેમ - નફરત - ૬૩

(26)
  • 3k
  • 3
  • 1.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૩ મીતાબેનની વાત બહુ મહત્વના મુદ્દા પર આવી ચૂકી હતી. રચનાએ આ વાત વર્ષો અગાઉ જાણી હતી. ત્યારે એ નાની હતી. આ ઘટનાની તીવ્રતા આજે અનેકગણી વધારે અનુભવી રહી હતી. તેને પિતા વિશેની એક-એક ક્ષણની વાત જાણવી હતી. એટલે જ તે શાંતિથી મીતાબેન પાસે બેઠી હતી. કંપનીમાં પિતા ગૂમ થયા છતાં મજૂરો કે કર્મચારીઓએ એમની નોંધ લીધી નહીં હોય? શું એ જાણીને અજાણ બન્યા હશે? દેવનાથભાઇના હૈયે એમનું હિત અને લાગણી હતા એ સારું થયું. નહીંતર રણજીતરાય એક રહસ્ય બનીને રહી ગયા હોત કે શું?રચનાની વિચારધારાને અટકાવતો મીતાબેનનો અવાજ આવ્યો:'બેટા, દેવનાથભાઇની હિંમતને હું આજે