મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો

  • 1.9k
  • 712

આપણાં મૌન પાછળનું કારણ અને સ્માઇલ પાછળનું ભેદી મૌન શું હોય છે એ આપણો મિત્ર જ સમજી શકે છે. કુદરત જ્યાં લોહીના સંબંધ આપવાનું ભૂલી જાય છે ત્યારે તે મિત્રરૂપે એક વ્યક્તિને આપણાં જીવનમાં આપી દેતો હોય છે. એટલે જ એના ખોળામાં માથું રાખીને મન ભરીને રડી શકાય છે. વાત કરવા માટે વિચારવાની જરૂર પડતી નથી.ઘરના સભ્યો કે સગા ભાઈને કોઈ વાત કરી શકાય નહિ અને જીવનમાં બનતી સારી કે ખરાબ ઘટના સૌથી પહેલા કોઈને કહેવાતી હોય તો એ આપણા મિત્રને જ કહેવાતી હોય છે.મિત્ર એટલે સુખ-દુ:ખનો પડછાયો. મિત્ર ચોક્કસ નારાજ થઈ શકે પણ ચોક્કસ સમય સુધી જ અને એ