સ્વર્ગમાં બનેલી જોડી

  • 1.4k
  • 494

સ્વર્ગમાં બનેલી જોડીમક્કમ મનોબળ ધરાવતી પાર્વતીએ તપસ્યા આદરી દીધી. કંઈપણ ખાધા. પીધા વિના સતત મંત્રોચ્ચાર કર્યા કરતી પાર્વતીને અપર્ણા નામ મળ્યું. અપર્ણા એટલે એવી સ્ત્રી જે એક પાંદડું પણ ન ખાય. દિવસો વીતતા ગયા તેમ તેમ પાર્વતીની તપસ્યા વધુ ને વધુ આકરી થતી ગઈ. દુનિયા આખીમાં આ વાત ફેલાઈ ગઈ. વર્ષો નીકળી ગયાં. તપના પ્રભાવથી પાર્વતીની શક્તિમાં વધારો થતો ગયો.ફરતીફરતી આ વાત શિવ સુધી પહોંચી. ત્યારે એમને જાણ થઈ ? ભૂતકાળમાં શું બની ગયેલું. શિવને એ પણ સમજાયું કે પાર્વતી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એમણે પાર્વતીની કસોટી કરવાનું વિચાર્યું.શિવ ભિક્ષા માંગી રહેલા સંન્યાસીના રૂપમાં પાર્વતી પાસે ગયા. ઊંડ ધ્યાનમાં બેઠા