કેમ સગાઇથી લગ્ન વચ્ચેનો ગુલાબની પાંખડીની સુગંધ જેવો સમય લગ્ન થયા પછી ચીમળાયેલા મોગરા જેવો થઇ જતો હશે એના કારણો અને તારણોની છણાવટ સ્વરૂપે આ શબ્દો લગ્નને બંધન ગણતા તમામને માટે.....