ચામડી રોગ નિવારણ

(29.3k)
  • 32.7k
  • 13
  • 11.9k

અનિયમિત ખોરાક, અનિન્દ્રા, વારસાગત ચામડી બગાડ અને બીજા ઘણા કારણો નાં લીધે ચર્મ રોગ થઇ શકે છે. આજના મોંઘવારી નાં સમય માં, ચામડી ના રોગ ના ઉપચાર માટે ડોકટરી દવાઓ માં ખર્ચા કરવા, એ કરતા ઘરેલું આયુર્વેદીક ઉપચાર નો સહારો લેવો વધુ યોગ્ય છે. ચામડી નાં રોગ થી મુક્તિ માટે આયુર્વેદિક ઉપચાર એક વાર જરૂર જાણસો.