જીવનશૈલી

(44)
  • 29.1k
  • 4
  • 14k

જીવનશૈલી નો અર્થ એ કે આપણા રોજિંદા જીવનમાં ચાલતો પ્રવાસ. પ્રવાસ શરૂઆત થી લઈ ને જીવન ના અંત સુધી પહોંચવા નો પ્રવાસ...જીવનમાં આવતી મુશ્કેલી, પરિશ્રમ, સમાધાન આવી અનેક જે દરેક ના જીવન માં હોય છે.આ બધાનો ઉકેલ કેવીરીતે લાવવો? એને વિસ્તાર માં દર્શાવેલું છે.જેમ કે રોજીંદા જીવનમાં કસરત કરવી, આપણા માં કેટલી સ્થિરતા છે કે નઈ? પરિવર્તન લાવો છો કે નઈ? સહનશીલતા છે કે નઈ? આવી અનેક વિશે ઉદાહરણ સાથે લખું છું. એના ઉકેલો વિશે પણ લખવામાં આવ્યું છે.એની શરૂઆત કસરત થી કરવામાં આવી છે.

New Episodes : : Every Tuesday & Sunday

1

જીવનશૈલી - 1

જીવનશૈલી નો અર્થ એ કે આપણા રોજિંદા જીવનમાં ચાલતો પ્રવાસ. પ્રવાસ શરૂઆત થી લઈ ને જીવન ના અંત સુધી નો પ્રવાસ...જીવનમાં આવતી મુશ્કેલી, પરિશ્રમ, સમાધાન આવી અનેક જે દરેક ના જીવન માં હોય છે.આ બધાનો ઉકેલ કેવીરીતે લાવવો? એને વિસ્તાર માં દર્શાવેલું છે.જેમ કે રોજીંદા જીવનમાં કસરત કરવી, આપણા માં કેટલી સ્થિરતા છે કે નઈ? પરિવર્તન લાવો છો કે નઈ? સહનશીલતા છે કે નઈ? આવી અનેક વિશે ઉદાહરણ સાથે લખું છું. એના ઉકેલો વિશે પણ લખવામાં આવ્યું છે.એની શરૂઆત કસરત થી કરવામાં આવી છે. ...Read More

2

જીવનશૈલી - 2 - જીવન

જીવન જીવવાની પણ અલગ અલગ રીત હોય છે. કહેવાનો અર્થ કોઈ "દરેક પળ ને માણી ને જીવે છે,કોઈ બસ પસાર કરતા હોય છે,કોઈ તણાવ માં જીવતા હોય છે. આમ અલગ અલગ રીતે વ્યતીત કરતા હોય છે. દરેક દિવસો તો સરખા નથી હોતા સાચું છે પણ એક જીવનનું રૂપ સમજી ને પસાર કરી દેવો. કહેવત છે ને "ખરાબ દિવસો એ નવા સારા દિવસો તરફ જવાનો માર્ગ છે." જીવન માં ક્યારેય એવું લાગે ને કોઈ માર્ગ નથી મળતો ત્યારે કુદરત ના ખોળે જતુ રહેવું તે તમને નવી દિશા તરફ જવાનો માર્ગ અવશ્ય બતાવશે. ...Read More

3

જીવનશૈલી - 3 - જીવન ના સંઘર્ષો

જીવન માં ઘણાં સંઘર્ષો પણ પડે છે. જેમ કે "આર્થિક રીતે, પોતાને લગતા સંઘર્ષો, સ્વાસ્થ્ય માટે નો સંઘર્ષો" બધા માંથી પહેલું સ્વાસ્થ્ય ને મહત્વ આપવું જોઈએ.એની માટે લોકો કેટલા સંઘર્ષો કરતા હોય છે.કેમ કે સ્વાસ્થ્ય સારું હશે તો જ બીજા બધા સંઘર્ષો માં પાર ઉતરી શકીશું.પણ તે જ નબળું હશે તો તમે ગમે તેટલી કોશિશ કરો એ નિષ્ફળ જ નીવડશે.જેથી પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન કાળજી પૂર્વક કરવું જોઈએ.ભલે ને સારું કેમ ના હોય તેને તેટલુ જ સાચવવું જોઈએ.કેમ કે એ ક્યારે દગો આપી દે એ ક્યાં કોઈ ને ખબર હોય છે.જેમ કે વ્યક્તિ દગો આપે તે ...Read More

4

જીવનશૈલી - ૪ - જીવન નું ચક્રવ્યું

જીવન નું ચક્રવ્યું તો અનંત કાળ સુધી ફરતું જ રહેશે.એ અટકતું નથી. સમય પસાર થતો જશે.જેમ મુત્યુ નું કાળ હોય છે. ક્યારે કેવી રીતે એ તો સમય બતાવશે. પણ એ ફરી એ બીજા જન્મ સાથે એ ફરી એ કાળ અને ચક્રવ્યું ફરશે.તો આ જ ચક્રવ્યું માં સમય નો સદુપયોગ કરી જીવન ને નષ્ટ નઈ કરો. તમારો જન્મ કઈ કરવા માટે અને કોઈ ઉદ્દેશ્ય માટે જ જન્મ થયો હોય છે.તે ઉદ્દેશ્ય તો સમય જ બતાવશે.પણ ત્યાં સુધી જીવન ને માણો મજા થી જીવી લેવું જોઇએ.કોને ખબર હોય છે. ક્યારે બુલાવો આવી જશે.તે આવે એના પેહલા કઈ કરી ને બતાવો. પોતાના ...Read More

5

જીવનશૈલી - ૫ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન

(૧) લોકો ના જીવન માં આવતી મુશ્કેલી નો સામનો કરતા હોય છે એ કોઈ પણ હોય પરીવરીક, કર્યર સંબંધી પણ હોય તે હાર માની લે છે અને પોતાનો જીવ જ ટૂંકાવી દે છે એમનો સામનો કરવાની હિંમત હોતી નથી.એમને એવું કરવાથી શું મળ્યું? તેને હલ ના કેહવાય એને મૂર્ખામી કેહવાય પછી એની સજા પછી બીજા ભોગવી રહ્યા હોય છે એમ કરવાથી પોતાની જ બદનામી થશે.એના કરતાં એ કદમ ક્યારે ના ઉપાડવો જોઈએ. જીવન માં મુશ્કેલી તો આવ્યા જ કરશે પણ તેનો અંત પણ નિશ્ચિત રૂપ થી આવતો જ હોય છે.એની માટે ધીરજ રાખવી જોઇએ.એ સમય પર એનો ...Read More

6

જીવનશૈલી - ૬ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન ભાગ ૨

૪) વૃદ્ધાશ્રમ માં પોતાના દીકરાઓ એમના માં બાપ ને મોકલી દે છે શા માટે? કેમ કે એમને એમની મરજી ચાલવું હોય છે. એ વધના લાગવા લાગે છે. બોજ લાગવા લાગે છે. એ વિચાર્યું છે જયારે તમે નાના હતા ત્યારે તેમણે જ તમારો ઉછેર કર્યો હતો બીજા નહોતા કરવા આવ્યા.એમને એમ વિચાર્યું હોત તો તો કે આ એમને મોટા થઈ વૃદ્ધાશ્રમ માં મોકલી દેશે ય તો અલગ રેહવા જતાં રેહશે. તો અમે શું કામ ઉછેરિયે આ દિવસ જોવા માટે નહિ મોટા કર્યા હોય.એમને તમને તમારા પગ પર ઊભા ન થાવ ત્યાં સુધી તમારો સાથ આપ્યો છે. ભણાવ્યા ગણાવ્યા શા માટે? ...Read More