આ વાર્તા (નવલકથા )ની અંદર જીવનમાં જયારે આપણે તકલીફમાં હોઈએ તો તે સમયે આપણી મનઃસ્થિત કેવી બની જાય છે તેનું યથાયોગ્ય વર્ણન મેં મારા સ્વયંભાવ વડે વ્યક્ત કર્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં પીડા, દુઃખ જરૂરથી હોય જ છે. કોઈપણ વ્યક્તિ જીવનની આ પરિસ્થિતિ અવગણી શકતો નથી કે તેમાંથી બચી શકતો નથી. તે તકલીફ કેવી છે? તે વેદના શુ હોય છે? તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

1

ફેઈલર - પ્રકરણ 1

પ્રસ્તાવના : આ વાર્તા (નવલકથા )ની અંદર જીવનમાં જયારે આપણે તકલીફમાં હોઈએ તો તે સમયે આપણી કેવી બની જાય છે તેનું યથાયોગ્ય વર્ણન મેં મારા સ્વયંભાવ વડે વ્યક્ત કર્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં પીડા, દુઃખ જરૂરથી હોય જ છે. કોઈપણ વ્યક્તિ જીવનની આ પરિસ્થિતિ અવગણી શકતો નથી કે તેમાંથી બચી શકતો નથી. તે તકલીફ કેવી છે? તે વેદના શુ હોય છે? તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. કારણકે તમે કે હું કે બીજા કોઈપણ વ્યક્તિ એવા ન હોઈ શકે જેને જીવનમાં દુઃખ ન જોવું પડ્યું હોય તો બસ આવી ...Read More

2

ફેઈલર - પ્રકરણ 2

રાજવીર - સવારમાં ઉઠે છે. અને પોતાની દિનચર્યા પુરી કરી અને સ્કૂલે જવા માટે નીકળે છે.પોતે ખુબ સંસ્કારી છોકરો એટલે સ્કૂલે જતા પહેલા ઘરની અંદર રહેલા મંદિર પાસે જઈ અને સૌ દેવોની પ્રતિમાને વંદન કરે છે.ત્યારબાદ ઘરના સૌ વડીલ અને મમ્મી - પપ્પાનાં આશીર્વાદ લે છે.પોતે ખુબ જ શાંત છે. રાજવીર તેની મમ્મી ઋષિતા બહેનને ખુબ વ્હાલો છે.ઋષિતા રાજવીરની પુરી તકેદારી રાખે છે. રાજવીરની નાની મોટી તમામ જરૂરિયાતનું તેઓ ઘ્યાન રાખતા હતા.રાજવીરને આંખોમાં થોડી તકલીફ એટલે તેને આંખોમાં નંબર હોવાથી ચશ્મા પહેરવા પડતા. તેથી સૌ કોઈ તેની મશકરી કરતા હતા.આમ છતાં રાજવીર કોઈની પણ વાતમાં ઘ્યાન આપતો ન હતો. ...Read More