64 Summerhill - 53 by Dhaivat Trivedi in Gujarati Detective stories PDF

64 સમરહિલ - 53

by Dhaivat Trivedi Matrubharti Verified in Gujarati Detective stories

'એ મૂર્તિ શંકરાચાર્યના દેહત્યાગ પછી શૃંગેરી મઠના કબજામાં હતી...' તેણે હોઠ લૂછીને વાત આગળ વધારી, 'માત્ર આ જ મૂર્તિ નહિ, એવી અનેક મૂર્તિઓ બાકી હતી જે શંકરાચાર્યની હયાતિમાં ક્યાંક છૂપાવવાની બાકી હતી. શંકરાચાર્યના અવસાન પછી શૃંગેરી મઠ સંભાળતા તેમના ...Read More