Veer Svarakara Smaran Anjali by Jagruti Vakil in Gujarati Moral Stories PDF

વીર સાવરકરને સ્મરણ અંજલિ

by Jagruti Vakil Matrubharti Verified in Gujarati Moral Stories

વીર સાવરકર વિનાયક દામોદર સાવરકર ૨૮ મે ૧૮૮૩ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા વીર સાવરકર નામથી જાણીતા છે. ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. ...Read More