Mythological Stories Books in Gujarati language read and download PDF for free Home Books Gujarati Books Gujarati Mythological Stories Books Filter: Best Gujarati Stories આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-3 by Dakshesh Inamdar "આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-3 મહર્ષિ જરાત્કારુ પક્ષીરાજ ગરુડની સલાહ માનીને પદમાસને સમાધીમાં બેઠાં. બધા પક્ષીઓએ પોતાનું એક ... આસ્થાનું મંદીર... by Ajay Khatri આદ્યશક્તિ ના અનેક સ્વારૂપો વિશ્વમાં જોવા મળે છે.લોકો પોતાની આસ્થા પોત પોતાની કુળ દેવીઓ ને પૂજાતા હોય છે.એવા સ્થાન કો ભારતભર માં અને ખાસ કરી ને ગુજરાત માં અનેકો ... આસ્તિક.... અધ્યાય-2 by Dakshesh Inamdar "આસ્તિક" એક ઇચ્છાધારી લડવૈયો અધ્યાય-2 મહર્ષિ જરાત્કારુ વિશાળ વૃક્ષ નીચે બેસીને સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહેલાં. એમની નજર નદીનાં કિનારે આવેલાં હાથીનાં ટોળાં પર પડી. તેઓ તૃષાથી વ્યાકુળ થયેલાં જળ પીને સંતોષવા ... આસ્તિક.... ધ વોરીયર... by Dakshesh Inamdar ।। ૐ ।।।। ૐ શ્રી માં ।।।। ૐ નમો નારાયણાય ।।।। ૐ ગુરુ જરાત્કારુય નમઃ ।।।। ૐ પરશુરામાય ગુરુવે નમઃ ।।ઇચ્છાધારી આસ્તિક..... એક લડવૈયો..આસ્તિક.... ધ વોરીયર... બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું ... મહાભારત નો ગુમનામ યોદ્ધો by જયપાલ સિંહ જાડેજા સવ્યસાચી અર્જુન દ્વારા સિંધુરાજ જયદ્રથ નો વધ થયેલો જોઈને અંગરાજ કર્ણે એના પર આક્રમણ કરી નાંખ્યું. અંગરાજ કર્ણ ને અર્જુન તરફ આવતો જોઈને પાંચાલ રાજકુમારો(યુધામન્યુ અને ઉતમૌજા) તથા સાત્યકિ ... કપટી શિષ્ય - ભાગ 1 by પટેલ મયુર કુમાર થોડા સમય પહેલાંની વાત છે. સાબરમતી નદીના પટમાં ઋષી શ્રી સોન મુનિ નો આશ્રમ હતો . આ ઋષિ ખૂબ જ પ્રભાવી વ્યક્તિ ધરાવતાં હતાં . સાથે સાથે ... ભારત મંથન by Bhavin Jasani હકીકત એ તો આ વિષય પર વાત કરવા કે લખવાં માટે હું ખુબ નાનો કહેવાવ પરંતુ આજે એક જવાહરલાલ નહેરુ નુ એક પુસ્તક હાથ માં આવ્યું " જગત ના ... મુળી નો પ્રાચીન ઇતિહાસ - 6 by Aksha *મુળીનો અતી પ્રાચીન ઇતિહાસ* સૌરાષ્ટ્રને વીર પુરુષો અને સંતો મહંતોની ભુમી ... મુળી નો પ્રાચીન ઇતિહાસ - 5 by Aksha આગળ આપણે જોયું કે કવિરાજ જીવતા સાવજ દાન માં આપવાની વાત કરે છે.... શેસાજી કહે છે , કવિરાજ તમે મુંંજાવમાં આપણી સાથે આપણા માંડવરાયજી હોય ... મુળી નો પ્રાચીન ઇતિહાસ.. - 4 by Aksha આગળ આપણે જોયુ કે હળવદ ના રાજા.... હળવદ ના રાજા નો ક્રમ ખોરવાઈ ગયો પણ હળવદના રાજવી મુળી રાજવીની કસોટી કરવા માંગતા હતા. આ ક્રમ "નાગદાનજી રતનું ... 1857 ની ક્રાંતિ ની ટૂંકી ઝલક by Bhavin Jasani ક્રાંતિ ની શરૂઆત :- આ ક્રાંતિ ની શરૂઆત એક નાના એવા સૈનિક વિદ્રોહ થી થઇ હતી, 29 મી માર્ચ 1857 નો એ દિવસ હતો કોલકાતા ના બેરખપૂર નામ ના ... મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3 by Aksha આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે. ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને ... મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 2 by Aksha આગળ આપણે જોયું મુળી ની સ્થાપના..મુળી માં બનેલા ઐતિહાસિક પ્રસંગો:... *ધર્મ રક્ષણ એક તેતર કારણે:- મુળી ગામ નું ... કવ સુ સાંભળો તો..? by Kano.Parjapati "કવ સુ સાંભળો તો..! આ જુવોને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે તો સારુ અત્યારે ... દુશ્મનાવટ by પટેલ મયુર કુમાર Welcome to Notes એક ગામ હતુ. આ ગામનુ નામ હાલમાં સુંદરગઢ છે. જે સમયની વાત છે તયારે આ ગામનુ નામ સુલતાનપુર હતુ. આ ગામ રાયજાદા નામના તળાવ કાંઠે હતુ. ... મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1 by Aksha " પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર એક આબુગઢ બેસણો,દુજી ઉજૈન ધાર" એક ... જળાભિષેક by Author Vaghela Arvind Nalin આજે શ્રાવણીયો સોમવાર એટલે દેવોનાં દેવ મહાદેવની ભક્તિનો દિવસ. આ પવિત્ર મહિનામાં આવતાં ચાર સોમવાર તો ભગવાન શિવનાં દર્શન પણ દુર્લભ થાય. દૂધ, જળ, બીલી પત્ર, તુલસી પત્ર, ફળ-ફૂલ, ... બર્બરીક – એક મહાન યોદ્ધા by Kamal Patadiya આજે આપણે મહાભારતના એક મહાન યોદ્ધા બર્બરીકને ઓળખવાનો પ્રયત્ન કરીશું જે એકલે હાથે થોડીક જ ક્ષણોમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત કરી શકે તેમ હતા. વાત એ સમયની છે જ્યારે મહાભારતનું ... હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા માતા સત્યવતિની આજ્ઞા પ્રમાણે વેદવ્યાસ માની ગયા. તથા તેઁમણે જણાવ્યા મુજબ અંબા તથા અંબાલિકાને નિયોગથી ગર્ભધારણ માટે બોલાવી. સૌપ્રથમ અમ્બિકા મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. પરંતુ તે વેદવ્યાસ પાસે ... રમૈયાઆતા વાઘમશી by Dr kartik Ahir *વીર આહીર રામૈયાઆતા વાઘમશી*જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર*પારેવડી પુરાણી પાંજરે,**પાદરગઢ માં થયો પોકાર**એવા વાઘમશી કરજો વાર,**રણ ખેલી ને આતારામૈયા*અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માં પાદરગઢ નામ ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૯ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા “હે ગુરૂદેવ! આપે જ મને શિખવાડ્યું હતું કે યુધ્ધ બે સમોવદીયાઓ વચ્ચે થાય છે.” “તારો કહેવાનો અર્થ શું છે?” “હે ગુરૂદેવ! આપ મારી જેમ જ કવચ ધારણ કરીને ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૮ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા “અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો?” “જ્યારે ભિષ્મ તારા પિતાશ્રીની સામેથી તારૂં હરણ કરી ને જતો હતો ત્યારે તું આપણા પરિણય વિષે કેમ ના બોલી?” “ત્યારે હું ... રાઘવ ભગત કાતરીયા by Dr kartik Ahir *જય દ્વારકાધીશ**આહીર શ્રી રાઘવભગત કાતરીયા*લગભગ ચાલીસ થી પચાસ વર્ષ પહેલાં ની જઆ વાત છે.ભાવનગર જીલ્લા ના મહુવા પાસે ભાદરોડ નામ નુ ગામ આવેલુ છે. આ ભાદરોડ ગામ માં આહીરો ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૭ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા માતાની આજ્ઞા થયા બાદ હું હસ્તિનાપુર મહારાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી રાજ દરબારમાં જવા માટે નિકળ્યો. મારી વિડંબણા એ છે કે મારી ભુતકાળની એક ભુલની સજા મારે આ સમાજ ... Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૬ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા એક વાર થયું એવું કે હસ્તિનાપુર તથા ગાંધર્વો વચ્ચે યુધ્ધ થયું. એ યુધ્ધમાં હસ્તિનાપુર વિજયી થયું પરંતુ તેમાં મહારાજ ચિત્રાંગદ વિરગતી પામ્યા. એ યુધ્દ બાદ ફરી એક વાર હસ્તિનાપુર ... વિર આહીર વિહાદાદા ડેર by Dr kartik Ahir વિર આહીર વિહાદાદા ડેર એજી સાયબા ચિતલ શે’રની એવી ચુંદડીયુ વખણાય રે ..ભાતીગળ ચુંદડીયુ વખણાય…ચિતલની ધરતી એવી, પવિતર પ્રેમ ધેનુડી…—> આ ગિત સાથે જ વાત યાદ આવે ચિતલની ધરતીના મોતી ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૫ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા આમ મારી અને નિષાદ વચ્ચે સંવાદ ચાલુ હતો. “ધન્ય છે મહારાજ પુત્ર તમારી જનેતાને. મારી કન્યા માટે તમે તમારું સર્વસ્વ ગુમાવી ને તમારી ભાગ્ય રેખા જ બદલી નાંખી.” “હે ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૪ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ યથાશક્તિ પ્રજાને ખુશ રાખવાના ન્યાયોચિત કાર્યોમાં રસ લેવા લાગ્યો. પિતાશ્રી ... હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૩ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા ગંગા તેમના આઠમા પુત્રને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. પોતાના એકમાત્ર પુત્રનિ વિયોગ મહારાજ શાંતનુને કોરી ખાવા લાગ્યો. તેમને ક્યાંય ચેન પડતો નહોતો. નહોતો.પણ તેઓ એ વાતે ખુશ હતા ... હું મારી વ્યથા કોને કહું? ભાગ-૨ by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા એક વાર મને યાદ છે તે મુજબ અમે આઠ ભાઈઓ ધર, ધૃવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રતુષ, પ્રભાસ હતા. સંયોગ વશ અમે બધા આકાશ માર્ગે ભ્રમણ કરતાં કરતાં કુટુંબ ...