The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.
ઈસ્લામિક સ્ટોરી 12 યોમુઝઝીનાના જ દિવસે એટલે કે મિસરના રાષ્ટ્રીય ઉત્સવના દિવસે...
આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં મિટિંગ માટે એક ક્લાયન્ટ આવવાના હતા. જે આજે આવ્યા હત...
પ્રાર્થના એટલે શું? વિશેષ અર્થની માંગણી કરવી તે, વિશેષ સ્વરૂપે વિનંતી.ધર્મ કે અધ...
"જેની સેનાના એક જ પડકારથી શત્રુઓના ગઢ ધ્રૂજી ઉઠતા, એ અયોધ્યાના અજેય રક્ષક સમ્રાટ...
સરોવર કિનારે અંતિમ તપાસલેખક : રૂપેન પટેલ મોર્યા ડેમના વિશાળ જળાશય કિનારે આવેલી એ...
જ્ઞાનનું હીરા તુલ્ય મુલ્ય ગધેડાના ગળામાં બંધાયેલું લાખોનું હીરું અને લોભી રત્નકા...
Discover Yourself: Breaking the Illusion આપણે દુનિયામાં ખુશીઓ અને સર્ટિફિકેટ...
સમુદ્રકનું મસ્તક શરમ અને પીડાથી ઝૂકી ગયું. તેની આંખોમાં વર્ષોનો અફસોસ તરવરી રહ્ય...
માનવ ની વિશેષ ક્ષમતાઓ અને વિકાસ અંગે કુદરત ના સૂત્રો. આ સૂત્રો દ્વારા કુદરત સમય...
કાળચક્ર: ચેનપુરની માયાજાળલેખક : રૂપેન પટેલ વર્ષ ૨૦૧૦. આખા ગુજરાતને હલાવી દેનાર એ...
વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પે...
નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત...
ગ્રેટ નિકોબાર આઇલેન્ડ ફ્લાઈંગ હેલિકોપ્ટર ના ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે.અને બસ,થોડી જ વારમાં હેલિકોપ્ટર નિકોબાર આઇલેન્ડ પર લેન્ડ થાય છે. હેલિકોપ્ટર નો left side door અડધો ઓપન થા...
યરવડા જેલનું ગાંધીજીએ ‘યરવડા મંદિર’ નામ પડ્યું. ત્યાં એમને બહારનાં કેટલાંક છાપાં તો વાંચતા મળતાં, અને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો પણ આવતા, છતાં એ નિવૃત્તિનો સમય એમણે સૂત્રયજ્ઞમાં, ર...
કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા. કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છ...
આજના મનુષ્યોમાં સદ્ગુણોનો અભાવ જોઇ શકીએ છીએ. સારા ચારિત્ર્યવાળા મનુષ્યો ભાગ્યેજ માલુમ પડે છે. આજના મનુષ્યો સદ્વ્યવહારથી વર્તે ખરા? આજના મનુષ્યોમાં દુર્ગુણોની દુર્ગંધ છે. નર્યા ભ્...
TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય." આશા છે કે મારી આગળની વાતોથી...
પ્રકાશનું નિવેદન રામનામ વિશેની શ્રદ્ધાંનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઇ રંભા હતી. એ વિશેની ઉલ્લેખ ગાંધીજીએ પોતે’આત્મકથા’ માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ...
બસ હવે એ થાકી ગઈ ' તી , કંઇક પોતાના ઓ થી તો કંઇક પોતાની કિસ્મત થી , અથાક પ્રયત્નો બાદ મળતી રહેલી નિષ્ફળતા થી , કે પછી બધાં નાં ધિક્કાર થી , રોજ એક જ સવાલ એને કોરી ખાતો કે શું ખ...
જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી!...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser