ત્રાજવું-ભેદભાવનો કેવો ન્યાય?-ભાગ....1

  • 3.6k
  • 1
  • 590

•સૌ પ્રથમ મને અને મારા શબ્દોની આવેલી અલગ-અલગ રચનાઓને સારો પ્રતિસાદ આપવા બદલ માતૃભારતીના તમામ વાચકોનો દિલથી ધન્યવાદ. •અને હવે હું એક અલગ વિષયની વિચારધારા માતૃભારતી જેવા મોટા મંચ ઊપર લઈને આવ્યો છું.આશા છે કે,મારી આ રચના પણ આપ સૌને મારી આગળની રચનાઓ જેવી જ ગમશે અને આ હકીકત વાતની રચનાને પણ આપ સૌ અમાપ પ્રેમ આપશો અને હું સમાજના આ વિષયને આપને સમજાવવામાં સફળ સાબિત થઈશ.•સામાન્ય રીતે "ત્રાજવું"વજન માપવાના સાધન તરીકે ઊપયોગમાં લેવામાં આવે છે.આ જ ત્રાજવું આપણી ન્યાયની દરેક અદાલતમાં ન્યાયની મૂર્તિ સમાન એક સ્ત્રીના હાથમાં પણ જોવા મળે છે.તેનો સીધો અર્થ તે છે કે,ત્રાજવાંને એક ન્યાયના પ્રતિક સમાન